Uncategorized

ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વિદાઈ સમારંભ યોજાયો.

શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વયમર્યાદા ને કારણે 31/ 5 /2023 ના રોજ નિવૃત્ત થયેલ શ્રીમતી ભગવતીબેન કે.

Read More »

મહુવાના એવા કયા સ્વાતંત્ર્ય સેનાની કે જેમને ગાંધીજી પણ પત્ર લખતા

એક રાતી પાઈ પણ નહીં આપું’ કહી મહેસૂલ વધારા માટે અંગ્રેજો સામે બાંયો ચઢાવનાર હાંસજીભાઈ ધોડિયા ‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો

Read More »

વ્યારાના સ્ટેશન રોડ ખાતે સ્થાનિક બહેનોને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનીંગ થકી ઘર આંગણે શાકભાજી ઉગાડવા અંગે તાલીમબધ્ધ કરાયા

   વ્યારા ના સ્ટેશન રોડ ખાતે સ્થાનિક બહેનોને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનીંગ થકી ઘર આંગણે શાકભાજી ઉગાડવા અંગે તાલીમબધ્ધ કરાયા તાપી જિલ્લાના બાગાયાત વિભાગ

Read More »

મહુવા શુગર ફેક્ટરીમા ડિસ્ટ્રિકટ બેંકના પ્રતિનિધિ તરીકે બાલુભાઈ પટેલની નિમણુંક

સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટે કામધેનુ પુરવાર થયેલી ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકમાં સાડા સાંત વર્ષ પહેલા ભાજપે સત્તા સંભાળી હતી.ભાજપે સુમુલ બાદ

Read More »

વિશ્વ ફોટો ગ્રાફી દિવસ નિમિત્તે બારડોલી ફોટોગ્રાફર તેમજ બારડોલી પોલીસ ના સયુંકત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો.

વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે બારડોલી ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ખુબજ અલગ અંદાજમાં કરવામાં આવી હતી. બારડોલી ફોટોગ્રાફર (VPAB)ગ્રૂપ તેમજ બારડોલી પોલીસ ના સયુંકત ઉપક્રમે

Read More »

ગરીબ અને દિવ્યાંગ બાળકોના સેવા અર્થે સ્વાતંત્ર્ય દીને કંઈક આવું થયું…..

સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સેવાયજ્ઞ રૂપી ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ પર ગરીબ અને દિવ્યાંગ બાળકો ના સેવાર્થે ખુબજ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું.

Read More »

વલવાડા ગામના મહિલા સરપંચ નું નિધન થતાં વલવાડા બજાર સંપૂર્ણ બંધ.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે મહિલા સરપંચ વીણાબેન અમૃતભાઈ પટેલનું નિધન થતા વલવાડા બજારમાં સંપૂર્ણ બંધ પાડવા માં આવ્યો હતો.ગામના સરપંચ વીણાબેન તાલુકા કક્ષાના

Read More »

મહુવા તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની વલવાડા ખાતે ઉજવણી અંતે બાળકોએ કંઈક આવું કર્યું.

આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી સંપન્ન થઈ રહી છે ત્યારે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહુવા તાલુકા કક્ષાના કાર્યક્રમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા

Read More »

કસ્તુરબાને અક્ષરજ્ઞાન આપી ગાંધીજી દ્વારા શાબાશી પામેલા નાની વયના સ્વાતંત્ર્ય સેનાની દશરીબેન ચૌધરી

મેજિસ્ટ્રેટે પૂછ્યું, ‘તારું નામ શું?” તેમણે કહ્યું, ‘દશરીબેન રૂમશીભાઈ.’ ક્યાં રહે છે?” પ્રત્યુત્તર આપ્યો, ‘ભારત.’ ‘તું ક્યાં કામ કરે છે?” તેમણે ફરીથી કહ્યું ‘ભારત.’ મેજિસ્ટ્રેટે

Read More »