
ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા ખાતે વિદાઈ સમારંભ યોજાયો.
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વયમર્યાદા ને કારણે 31/ 5 /2023 ના રોજ નિવૃત્ત થયેલ શ્રીમતી ભગવતીબેન કે.
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વયમર્યાદા ને કારણે 31/ 5 /2023 ના રોજ નિવૃત્ત થયેલ શ્રીમતી ભગવતીબેન કે.
એક રાતી પાઈ પણ નહીં આપું’ કહી મહેસૂલ વધારા માટે અંગ્રેજો સામે બાંયો ચઢાવનાર હાંસજીભાઈ ધોડિયા ‘મિલકત બચાવવા દંડ નહીં ભરશો, અને દંડ ભરશો તો
વ્યારા ના સ્ટેશન રોડ ખાતે સ્થાનિક બહેનોને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનીંગ થકી ઘર આંગણે શાકભાજી ઉગાડવા અંગે તાલીમબધ્ધ કરાયા તાપી જિલ્લાના બાગાયાત વિભાગ
સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટે કામધેનુ પુરવાર થયેલી ધી સુરત ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકમાં સાડા સાંત વર્ષ પહેલા ભાજપે સત્તા સંભાળી હતી.ભાજપે સુમુલ બાદ
વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે બારડોલી ખાતે વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી ખુબજ અલગ અંદાજમાં કરવામાં આવી હતી. બારડોલી ફોટોગ્રાફર (VPAB)ગ્રૂપ તેમજ બારડોલી પોલીસ ના સયુંકત ઉપક્રમે
સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સેવાયજ્ઞ રૂપી ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વ પર ગરીબ અને દિવ્યાંગ બાળકો ના સેવાર્થે ખુબજ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે મહિલા સરપંચ વીણાબેન અમૃતભાઈ પટેલનું નિધન થતા વલવાડા બજારમાં સંપૂર્ણ બંધ પાડવા માં આવ્યો હતો.ગામના સરપંચ વીણાબેન તાલુકા કક્ષાના
આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી સંપન્ન થઈ રહી છે ત્યારે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મહુવા તાલુકા કક્ષાના કાર્યક્રમ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા
મેજિસ્ટ્રેટે પૂછ્યું, ‘તારું નામ શું?” તેમણે કહ્યું, ‘દશરીબેન રૂમશીભાઈ.’ ક્યાં રહે છે?” પ્રત્યુત્તર આપ્યો, ‘ભારત.’ ‘તું ક્યાં કામ કરે છે?” તેમણે ફરીથી કહ્યું ‘ભારત.’ મેજિસ્ટ્રેટે
© 2023 The Satyamev News | Site Designed and Developed by Website Designing Company in India - Traffic Tail
WhatsApp us