ધર્મ

ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ સફાઈ કરી ઘ્વારાં કદરામા ગામે મંદિર ની સફાઈ કામગીરી કરવામાં આવી

સ્વચ્છતા હી સેવા: તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ-સુરત   ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલે ઓલપાડ તાલુકાના કદરામા ગામે શિવશક્તિ વેરાઈ મા ના મંદિરમાં સાફ સફાઈ કરી

Read More »

પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૭૫ દીકરીઓનો અનોખો સમૂહલગ્ન ‘માવતર’ સમારોહ યોજાયો

પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૭૫ દીકરીઓનો અનોખો સમૂહલગ્ન ‘માવતર’ સમારોહ યોજાયો સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૭૫ દીકરીઓની લાગણીસભર વિદાય સવાણી પરિવાર દ્વારા ‘માવતર’ નામે

Read More »

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી

યુનેસ્કો દ્વારા ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગુજરાતના ગરબાની થઈ પસંદગી યુનેસ્કો દ્વારા બોત્સાવાના ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણ અડાજણના પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે કરાયું

Read More »

સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ

સ્વામિનારાયણ ગુરૂકુલ, વેડ- સુરત ખાતે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન ટેલેન્ટ હન્ટ એક્ઝામ યોજાઈ ૧૩૧ હોનહાર બાળ વૈજ્ઞાનિકોમાંથી પાસ થઈ વિજેતા બનનાર ૧૮ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં

Read More »

યંગ ફાઈટર્સ ગ્રૂપ પુના દ્વારા જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી.

યંગ ફાઈટર્સ ગ્રૂપ પુના દ્વારા જલારામ જયંતિ ની ભવ્ય ઉજવણી. મહુવા તાલુકામાં ઠેરઠેર જલારામ જલારામ બાપની 224 મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી

Read More »

બારડોલી સાંકરી સ્વામીનારાયણ મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી.

‘સ્વચ્છતા હી સેવા’ બારડોલી સાંકરી સ્વામીનારાયણ મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની લહેર આખા ગુજરાતમાં છવાઈ છે. આજરોજ જિલ્લામાં

Read More »

મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિર તથા તરકાણી ગામે મંદિરમાં સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ

“જન ભાગીદારીથી સ્વચ્છ અને હરિયાળું બનતું સુરત” મહુવા તાલુકાના અનાવલ સ્થિત શુક્લેશ્વર મહાદેવ મંદિર તથા તરકાણી ગામે મંદિરમાં સ્વચ્છતા ડ્રાઇવ યોજાઈ રાષ્ટ્રવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’

Read More »

સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર

પાવન પર્વ નવરાત્રિ સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર ૧૯૬૮ની રેલમાં મંદિર ડૂબી ગયા છતાં મંદિરમાં

Read More »

“ઇદ-એ-મિલાદ” તહેવાર નિમિત્તે ઝુલુસ સંબધે પો.કમિ.એ એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા.

“ઇદ-એ-મિલાદ” તહેવાર નિમિત્તે ઝુલુસ સંબધે પો.કમિ.એ એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા. આગામી તા. ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ મુસ્લીમ સંપ્રદાયનો ધાર્મિક તહેવાર “ઇદ-એ-મિલાદ” ઉજવવામાં આવનાર છે.

Read More »

શ્રી સાનેદાદા ની ૨૧ મી પુણ્યતિથિ દિનને સ્તકર્મ દિન તરીકે મનાવવામાં આવ્યો.

પરમ પૂજ્ય શ્રી સાનેદાદા ની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે તાપી જિલ્લાના બહેડા રાયપુરા ખાતે સ્તકર્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી.બીલીમોરા નવનાથ ધામ ખાતે થઈ ગયેલ મહાન

Read More »