ધર્મ

વહેવલ ગામે દિવાળી પર્વ નિમિત્તે વિસરાતા જતા નૃત્ય ઘેરૈયાની શરૂઆત કરવામાં આવી.

વહેવલ ગામે દિવાળી પર્વ નિમિત્તે વિસરાતા જતા નૃત્ય ઘેરૈયાની શરૂઆત કરવામાં આવી.   હવે આદિવાસી સમાજમાં પણ ઘેરૈયા નૃત્ય મર્યાદિત થઈ ગયું છે. જોકે, ઘેરૈયાની

Read More »

અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા – પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

“વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત” અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા આઇકોનિક સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા – પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી

Read More »

માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ.

માતૃગયા તીર્થ – સિદ્ધપુરનું બિંદુ સરોવર   માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ: એકસાથે ૨૦૦ પરિવાર પૂજાવિધીનો લાભ લઇ

Read More »

“અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા”ના મંત્ર સાથે

“અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા”ના મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ

Read More »

અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી

માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪   અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા

Read More »

જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક.

જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક   ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો/સંસ્થાઓએ નિયત નમુનાનુ ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે તા.૧૦ ઓકટોબર સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ

Read More »

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ

અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ   આઇ.જી. કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસ કર્મીઓ સુધી મળી કુલ

Read More »

પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.

પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું. પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે શ્રી કરચેલીયા

Read More »

ગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતા શ્રી રવિ ભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે.

ગુજરાતમાં સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતા શ્રી રવિ ભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. – મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ *** શ્રી

Read More »

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં દેશ અને રાજ્યભરમાંથી પધારતા ભાવિકોને પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ સાથે ન લાવવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ   ભવનાથ તળેટી વિસ્તાર સહિત ઈકો

Read More »