રામ કથાકાર શ્રી મોરારીબાપુની કથાના આયોજન અંગેની મિટિંગ મહુવા તાલુકામાં યોજાઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

રામ કથાકાર શ્રી મોરારીબાપુની કથાના આયોજન અંગેની મિટિંગ મહુવા તાલુકામાં યોજાઈ.

સોનગઢ વ્યારાની પાવન ભૂમિમાં પરમ પ્રિય મોરારીબાપુના શ્રી મુખે રામકથા તારીખ 08/03/2025 ને શનિવારના રોજ સાંજે 04:00 થી સાંજે 07:00 સુધી તેમજ તારીખ 09/03/2025 રવિવાર થી સવારે 10:00 થી બપોરે 01:30 સુધી સોનગઢ વ્યારા ખાતે યોજાનાર છે બાપુના મુખે અનેક લોકોના જીવન પરિવર્તન થયા છે એક શબ્દ વ્યક્તિના જીવનને ધન્ય બનાવી દેતો હોય છે તો ક્યારે વ્યસની પણ નિર્વયશની બની જાય છે જીવની સમજણ અને સમાજની જાગૃતિ યુવાધન માટે પ્રેરણારૂપ બની શકે એવા કથાના ગુણનું રસપાન દરેક લોકો લઈ શકે એવા આયોજન સુરત જિલ્લામાં પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ ભગવાનપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત,નવસારી,વલસાડ,ડાંગ,તાપી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક મુકુંદભાઈ જોગીયા,રામકથા કોર કમિટી નવસારી જિલ્લા સંયોજક હાલ મહુવા,ચીખલી,વાંસદા,ખેરગામ ની જવાબદારીઓ,સુરત જિલ્લા ધર્મજાગરણ સહ સંયોજક પ્રહલાદ સિંહ,બાલકૃષ્ણ ભાઈ કાર્યકર,સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક,સુગર ફેક્ટરી ડિરેક્ટર તુષારભાઈ,રાકેશભાઈ,મહુવા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા અંગે જરૂરી માર્ગદર્શન તેમજ આયોજન અંગે મિટિંગ યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી.

બાપા સીતારામ ની મઢુલી બુધલેશ્વર ખાતે પૂણ્યસ્લોક અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મજ્યંતી ની ઉજવણી કરવામાં આવી. મહુવા તાલુકાના બુધલેશ્વર ખાતે આવેલ બાપા સીતારામ ની મઢુલી

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે

ખેડૂતો બિયારણની ખરીદી વખતે વિશેષ તકેદારી રાખે અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદવા અનુરોધ આગામી ખરીફ ઋતુમાં વાવેતર

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી

ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ નવી સિવિલના વિવિધ વોર્ડના દર્દીનારાયણ સાથે ૫૩મા જન્મદિવસની સેવાસભર ઉજવણી કરી નવી સિવિલના આંખ વિભાગમાં રૂ.૧૦ લાખનું ઓપરેટિવ માઈક્રોસ્કોપ મશીનનું ધારાસભ્ય સંદિપભાઈ

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

આરોગ્ય વિભાગના નાયબ નિયામક ડો.જે.એમ. કતીરાના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોના નિયંત્રણ માટે ચાર જિલ્લાઓના

error: Content is protected !!