હેરિટેજ વિક નિમિત્તે શહેરીજનોને સુરતના કિલ્લા ખાતે હેરિટેજ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા મળશે.

Facebook
Twitter
WhatsApp
Telegram

હેરિટેજ વિક નિમિત્તે શહેરીજનોને સુરતના કિલ્લા ખાતે હેરિટેજ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા મળશે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત ઐતિહાસીક કિલ્લા સ્થિત આર્ટ ગેલેરી ખાતે તા.૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી હેરિટેજ વિક નિમિત્તે સુરતના વિરલ ઈતિહાસ અને ધરોહરને દર્શાવતા હેરિટેજ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં સુરત શહેરના નગરજનોને સુરતનો ઈતિહાસ, સ્થાપત્યકલા, ધરોહર વિગેરેથી અવગત કરાવવા વિશેષરૂપે તૈયાર કરેલી પેનલો, સુરતના મકાનોનો વૈભવી વારસો દર્શાવતી કાષ્ઠકળા (લાકડાની કોતરણી)માં બનેલા બ્રેકેટ્સ, મોટીફ, કાષ્ટશિલ્પ અને પેનલો પ્રદર્શિત કરવામાં આવી છે. મુલાકાતીઓ આ પ્રદર્શન ઐતિહાસીક કિલ્લા ખાતે આર્ટ ગેલેરી કમ એક્ઝિબીશન હોલમાં તા.૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ દરમિયાન સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ કલાક સુધી વિનામૂલ્યે નિહાળી શકશે. તા.૨૫મીએ કિલ્લો તથા પ્રદર્શન બંધ રહેશે.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં