શાહુ કુળ નું પરજણ બામણિયા ભૂતના મંદિરે સાંબા ખાતે યોજાયું.

Facebook
Twitter
WhatsApp
Telegram

શાહુ કુળ નું પરજણ બામણિયા ભૂતના મંદિરે સાંબા ખાતે યોજાયું.

આદીવાસી લોકોમાં ઢોડીયા જ્ઞાતિ ઓના લોકોમાં પરજણ મહિનાનો ખાસ મહિમા છે.અલગ અલગ કુળો માં અલગ અલગ સ્થળ પર રીતે પિતૃ તર્પણ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે પ્રરજણ મહિનો શરૂ થતાં શાહુ કુળ દ્વારા દર બે વર્ષે યોજાતા પરજણ આ વર્ષે તા.11.02.2024 ને રવિવારે બામણિયા ભૂતના મંદિરે સાંબા ખાતે યોજાયું હતું.જેમાં બે વર્ષ દરમ્યાન કુળમાં થયેલ તમામ સ્વજનોના અવસાન પામેલા સ્વજનોને સામુહિક રીતે પૂજા પાઠ સમુહ આરતી સાથે ભેગા મળી તમામ સ્વજનાના સામુહિક પિતૃ તર્પણ,સમૂહ પાર્થના કરવામાં આવી હતી.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં