આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક મારફતે લીધેલી લોન પર ૬ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છેઃ

Facebook
Twitter
WhatsApp
Telegram

આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક મારફતે લીધેલી લોન પર ૬ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છેઃ

આદિજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજયના વતની હોય તેવા અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓએ બેંક મારફતે મંજુર થયેલ લોન ઉપર રૂ.૨૫ લાખ સુધીની મર્યાદામાં લોન મેળવેલ હોય તેવા સંજોગોમાં લાભાર્થી તરફથી બેંકમાંથી લીધેલ લોન તેમજ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના આધાર-પુરાવા રજુ કર્યથી લીધેલ લોન પર જે વ્યાજ હોય તેમાં ૬ ટકા વ્યાજના દરે વ્યાજ સબસીડી મળે છે. વધુ વિગતો માટે કોર્પોરેશનની વેબસાઈટ http://adijatinigam.gujarat.gov.in અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરીનો સંપર્ક સાધવાની વિગતો મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ અધિકારીઓને સાવચેતીના પગલાઓ લેવા અનુરોધઃ

સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ અધિકારીઓને સાવચેતીના પગલાઓ લેવા અનુરોધઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૦ થી ૭૦ કિ.મી. કે તેનાથી વધારે ઝડપે પવન કુંકાવવાની શક્યતાને ધ્યાને

આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક મારફતે લીધેલી લોન પર ૬ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છેઃ

આદિજાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બેંક મારફતે લીધેલી લોન પર ૬ ટકાના દરે વ્યાજ સબસીડી મળે છેઃ આદિજાતિના વિદ્યાર્થીઓ શિક્ષણક્ષેત્રે આગળ વધે તે માટે

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૨૭ : સુરત જિલ્લો’

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૨૭ : સુરત જિલ્લો’ રસોડાના કચરામાંથી જાતે બનાવો કુદરતી ખાતર ઘરે કુદરતી ખાતર તૈયાર કરવું સરળ અને પર્યાવરણ માટે પણ ફાયદાકારક ટેરેસ

રાશનકાર્ડ ધારકો ‘માય રાશન’ મોબાઈલ એપથી સરળ રીતે ફેસ બેઝ્ડ ઈ-કેવાયસી જાતે કરી શકે છે

રાશનકાર્ડ ધારકો ‘માય રાશન’ મોબાઈલ એપથી સરળ રીતે ફેસ બેઝ્ડ ઈ-કેવાયસી જાતે કરી શકે છે સાયલન્ટ કે બ્લોક થયેલા કાર્ડનું પણ ઈ-કેવાયસી સરળતાથી થઈ શકશે

error: Content is protected !!