૨૧ ઘટકોમાં બાગાયત યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે

Facebook
Twitter
WhatsApp
Telegram

૨૧ ઘટકોમાં બાગાયત યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે

તા.૩૧ મે સુધી નવીન આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તક
બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેમ કે કૃષિ યાંત્રીકરણ અને તેને પ્રોત્સાહન, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સુગંધિત પાકો, ઔષધિય પાકો, ડુંગળી અને લસણ, હાઈબ્રિડ શાકભાજી, સ્ટ્રોબેરી, કંદ ફુલો, દાંડી ફુલો, છુટા ફુલો, પોલી હાઉસમાં ઉગાડવામાં આવતા મહત્વના ફુલપાકો, પ્લાનટેશન પાકો, મસાલા પાકો, અનાનસ(ટીસ્યુ) મધમાખી યોજના માટે સહાય જેવા ૨૧ ઘટકો માટે યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧મી મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકાશે.
વર્ષ ૨૦૨૫-૨૬ થી નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. ક્લેઈમ સબમિટ કરતી વખતે જરૂરી કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, બાગાયત ભવન, ઓલપાડી મોહલ્લો, અઠવાલાઈન્સ ખાતે જમા કરાવવાનું રહેશે.
વધુ માહિતી માટે બાગાયત કચેરીના ફોન નં. ૦૨૬૧ ૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક સાધવો તેમજ આઈ-ખેડૂત પોર્ટલની મુલાકાત લેવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દી ધડતર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પલસાણા દ્વારા જણાવવામાં આવે છે કે ઓગસ્ટ –

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ:

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ: રાજયમાં ડુબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના

error: Content is protected !!