ભગવાનપુરા બસ સ્ટોપ નજીક ST બસ અને ફોર્વિલર કાર વચ્ચે અકસ્માત.

Facebook
Twitter
WhatsApp
Telegram

ભગવાનપુરા બસ સ્ટોપ નજીક ST બસ અને ફોર્વિલર કાર વચ્ચે અકસ્માત.

સુરત,મહુવા:-મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર દિનપ્રતિદિન અકસ્માત ની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભગવાન પુરા બસ સ્ટોપ નજીક વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે.મહુવા તરફથી સાણંદ ડેપો ની બસ આહવા તરફ જઈ રહી હતી તે સમયે આ એક્સપ્રેસ બસ ભગવાન ગામની સીમમાં બુટવાડા તરફથી આવતી એક ફોર વિલર કાર મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસના વચ્ચો-વચ્ચ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની ઘટના બસમાં સવાર પસેન્જરો એ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.અને લગભગ એકાદ કલાક બસના મુસાફરો અટવાયા હતા અને આખરે મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડતા બસ રવાના થઈ હતી અકસ્માત ની ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં