મહુવાના વાંસકુઈ ગોળીગઢ ફળિયામાં મોટરચોરી થતાં પોલીસને લેખિત ફરિયાદ..

Facebook
Twitter
WhatsApp
Telegram

મહુવાના વાંસકુઈ ગોળીગઢ ફળિયામાં મોટરચોરી થતાં પોલીસને લેખિત ફરિયાદ..

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ ફળિયામાં રહેતા ખેડૂત કેયુરભાઈ સુરેશભાઈ મહેતાની બ્લોક નંબર-14 વાળી વડીલો પાર્જીત મિલ્કત વાંસકુઈ ગામે આવેલ છે.જે ખેતરમાં સિંચાઇની સુવિધા માટે બોર કરવામા આવ્યો છે અને એ બોર થકી ખેતરમાં પાણી પીવડાવવામાં આવે છે.ગત રવિવારના રોજ ખેડૂત કેયુરભાઈ ખેતરમાં ખેતી કામ અર્થે ગયા હતા તે દરમિયાન બોરમાં મોટર નજરે પડી ન હતી અને વાયરો કપાયા હતા.પ્રથમ તો ખેડૂત દ્વારા આજુબાજુ મોટરની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ ન મળતા મોટર ચોરી થઈ હોવાનો અહેસાસ થતા ખેડૂત દ્વારા ઘટના અંગે મહુવા પોલીસને લેખિત જાણ કરી ત્વરિત ખેતરમાંથી મોટર ચોરનાર ઈસમને ઝબ્બે કરી અન્ય ખેડૂતોને ભયમુક્ત કરવાની માંગ કરી હતી.

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં