સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરાઈ.

સુરત,મહુવા;-સરકારી કોલેજ કાછલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં એન.એસ.એસ વિભાગ અંતર્ગત ૨૬ નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણી નિમિત્તે કોલેજમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા. શપથ દ્વારા બંધારણના હકો અને ફરજો સમજવા અને તેનો લાભ જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો. તથા પ્રોગ્રામ ઓફિસર ડો.આશા ઠાકોરે બંધારણ દિવસ કેમ ઉજવાય છે? અને તેનું મહત્વ શું છે? તેની ચર્ચા વિદ્યાર્થીઓ સમક્ષ કરી હતી. કાર્યક્રમની મંજૂરી કોલેજના I/C આચાર્યશ્રી ડૉ.પદ્મા આર. તડવી મેડમે આપી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.અંકિત પટેલ અને ડૉ.આશા ઠાકોરના સંયુક્ત પ્રયાસથી કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદિપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ શરૂ કરી પ્રાકૃતિક ખેતી: નિવૃત્તિ પછી પ્રવૃતિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની

મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદિપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ શરૂ કરી પ્રાકૃતિક ખેતી: નિવૃત્તિ પછી પ્રવૃતિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની ૨૨ વીઘાના ખેતરમાં

ટેકનોલોજીના સ્પર્શથી ખેતીમાં આવ્યો હર્ષ : ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો

ટેકનોલોજીના સ્પર્શથી ખેતીમાં આવ્યો હર્ષ : ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧.૨૦ લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ

દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન વસરાઈ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.

દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન વસરાઈ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે નિર્માણ થઈ રહેલ દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણ

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત ફ્લડ પ્રોટેક્શન વોલ

error: Content is protected !!