જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઈ: હવે તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી નોંધણી કરવાની તક

Facebook
Twitter
WhatsApp
Telegram

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઈ: હવે તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી નોંધણી કરવાની તક
 
ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે તા.૨૬ નવેમ્બર સુધી અરજી કરવા અનુરોધ

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા વિવિધ ખાલી બેઠકો માટે પ્રવેશ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારોને ફી વગર નોંધણી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી અનિવાર્ય છે. ધો.૯ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsix અને ધો. ૧૧ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsxi_11/ આ લિકંનો ઉપયોગ કરી શકાશે.
જો અરજી દરમિયાન કોઈ માહિતીમાં ભૂલ થઈ હોય, તો પત્રમાં લિંગ, કેટેગરી (જનરલ/OBC/SC/ST), વિસ્તાર (ગ્રામ્ય/શહેરી), અપંગતા અને પરીક્ષાની માધ્યમ જેવી વિગતોમાં સુધારાની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ માટેની સુધારાની વિન્ડો તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ બાદના બે દિવસ સુધી ખુલ્લી રહેશે. નવોદય વિદ્યાલય સમિતિએ તમામ ઉમેદવારોને સમયસર તેમની અરજી પૂર્ણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે

Leave a Comment

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા.

મૈત્રી ફાઉન્ડેશન બિગ બોસ ધમાકા 2025 માં મુસ્કાન ઇલેવન કઢૈયા ફાઇનલ વિજેતા. સૂત્રો દ્વારા 8 એપ્રિલના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના નળધરા ગ્રાઉન્ડ

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિતે તા.૧૦મીએ લિંબાયત ખાતે નિઃશુલ્ક મેગા સર્વરોગ હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે નાગરિકોને હોમિયોપેથીક નિદાન-સારવારનો લાભ લેવા અનુરોધ હોમિયોપેથીના સંસ્થાપક માસ્ટર

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

કામદારોને તા.૧૭ એપ્રિલ સુધી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને-મિલકતધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં