જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે સોનેરી તક

Facebook
Twitter
WhatsApp
Telegram

જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ માટે સોનેરી તક

સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં પ્રવેશસત્ર – ૨૦૨૫માં પ્રવેશ મેળવવા જોગ
સુરત જિલ્લાની આઈ.ટી.આઈ.માં જઈ એન્જીનીયરીંગ/નોન એન્જીનીયરીંગ વિવિધ ટ્રેડમાં બેઠકો પર પ્રવેશ સત્ર ઓગષ્ટ ૨૦૨૫માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ સુધીના ઉમેદવારોને સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ. બેઠકો પર તા.૩૦/૦૬/૨૦૨૫ના સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી જવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સંસ્થા ખાતે વિનામુલ્યે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમ દ્વારા રાજયમાં કોઈ પણ સ્થળેથી ઓનલાઈન ફોર્મ https://itiadmission.gujarat.gov.in પર પણ ભરી શકશે. વધુ માહિતી માટે નજીકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(I.T.I.)માં રૂબરૂ સંપર્ક સાધવા સુરત આઈ.ટી.આઈ.ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ

ધો.૧૦ અને ધો.૧૨ પછી શું, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૫ મેળવી લેશોઃ માહિતી વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દી ધડતર કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ

ધો. ૧૦ એસ.એસ.સી.માં સુરતનું ૮૬.૨૦ % પરિણામ એ-૧ ગ્રેડમાં ૫૩૯૩ વિદ્યાર્થીઓ: રાજ્યભરમાં સૌથી વધુ એ-૧ ગ્રેડ મેળવીને સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો પરીક્ષામાં ઉપસ્થિત ૮૦,૯૬૫ માંથી

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ

પ્રવેશ માટે સોનેરી તક: આઈ.ટી.આઈ. પલસાણા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૫ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) પલસાણા દ્વારા જણાવવામાં આવે છે કે ઓગસ્ટ –

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ:

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની નદી, નહેર, તળાવો અને દરિયાકાંઠા સહિતના ૭૮ સ્થળોએ પાણીમાં પ્રવેશવા પર પ્રતિબંધ: રાજયમાં ડુબી જવાની ધટનાઓને ધ્યાને લઈને ગાંધીનગર ગૃહ વિભાગના

error: Content is protected !!