બેફામ કાર ચાલકે તરકાણી ગામની સીમમાં રસ્તે ચાલતા રાહદારીને ટક્કર મારતા મોત.

Facebook
Twitter
WhatsApp
Telegram

બેફામ કાર ચાલકે તરકાણી ગામની સીમમાં રસ્તે ચાલતા રાહદારીને ટક્કર મારતા મોત.

 

સુરત,મહુવા:-પોલિસ સૂત્ર દ્વારા પાપ્ત થતી વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર તરકાણી ગામની સીમમાં પટેલ ફળિયા નજીક એક ફોર વિલર ક્રેટા કાર નંબર G.J.21.CC 1688 ના ચાલકે તેની કાર બેફિકરાઈ અને ગફલતભરી રીતે પુરપાટ ઝડપે હંકારી ચાલતા જતા દિનેશભાઇ મનજીભાઈ પટેલ ઉ.વ.59 રહે વહેવલ ઝાડી ફળિયું તા.મહુવા જી.સુરત ને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ થતાં મહુવા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન: ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન: ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌ માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના

ડુંગરી ગામે રસ્તો ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહન ફડફેટે દીપડા નું મોત.

ડુંગરી ગામે રસ્તો ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહન ફડફેટે દીપડા નું મોત. પ્રાપ્ત વિગત મુજબ આજે મહુવા તાલુકા ના કરચેલીયા ગામ થી ડુંગરી ગામ જતા

ભારતના મહામહિમા રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઇ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ

ભારતના મહામહિમા રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુરમુજી સાથે વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઇ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ રાષ્ટ્રપતિજી ની

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભઃ

નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભઃ પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયાઃ અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર

error: Content is protected !!