સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

Facebook
Twitter
WhatsApp
Telegram

કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા ઉપર ‘‘નો પાર્કિંગ ઝોન જાહેરઃ’’
 
સુરત જિલ્લાના અધિક મેજીસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા પર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા ખાતે નેશનલ હાઇવે નં.૪૮ પસાર થાય છે. કામરેજ ચાર રસ્તાથી સુરત, કામરેજ ગામ, વડોદરા તથા મુંબઈ તરફ જતા રસ્તાઓ ઉપર વાહનોના પાર્કિંગના પરિણામે રાહદારીઓને અડચણરૂપ થતા કાયમી ટ્રાફિકની સમસ્યા રહે છે. જેને ધ્યાને લઈને સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે શ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા કામરેજ ચાર રસ્તાની ચારેય તરફ જતા આવતા ૧૦૦૦ મીટર સુધીના રસ્તા ઉપર કોઈ પણ પ્રકારના વાહનો પાર્ક કરવા પર કાયમી પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૬/૯/૨૦૨૪ના રોજ પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કરી દિન-૩૦માં વાંધા સુચનો મંગાવ્યા હતા. કોઈ વાંધા સુચનો રજુ થયા ન હોય જેથી કાયમી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદિપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ શરૂ કરી પ્રાકૃતિક ખેતી: નિવૃત્તિ પછી પ્રવૃતિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની

મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદિપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ શરૂ કરી પ્રાકૃતિક ખેતી: નિવૃત્તિ પછી પ્રવૃતિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની ૨૨ વીઘાના ખેતરમાં

ટેકનોલોજીના સ્પર્શથી ખેતીમાં આવ્યો હર્ષ : ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો

ટેકનોલોજીના સ્પર્શથી ખેતીમાં આવ્યો હર્ષ : ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૧.૨૦ લાખ હેક્‍ટર વિસ્‍તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ

દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન વસરાઈ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા.

દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન વસરાઈ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ખાતે નિર્માણ થઈ રહેલ દિશા ઘોડિયા સમાજ સાંસ્કૃતિક ભવન નિર્માણ

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત ફ્લડ પ્રોટેક્શન વોલ

error: Content is protected !!