રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫:સુરત જિલ્લો

રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે

સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ બાળકો આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ માં કરશે પા..પા..પગલી..


દરેક બાળકને શિક્ષણની સમાન તક આપવાના ઉદ્દેશથી રાજ્યભરમાં વર્ષ ૨૦૦૩થી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સુરત સહિત રાજ્યભરમાં ‘આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’ની થીમ સાથે તા.૨૬,૨૭ અને ૨૮ જૂને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે. જેમાં જિલ્લાની ૧૦૮૯ શાળાઓના કુલ ૨૧,૯૪૬ બાળકો આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ માં પ્રવેશ મેળવશે.
સુરત જિલ્લાના બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ,પલસાણા, અને ઉમરપાડા સહિતના તાલુકાઓની ૧૦૮૯ શાળાઓમાં ૨૨૩૦ આંગણવાડીમાં, ૯૨૭૩ બાલવાટિકમાં, ૧૦૪૪૩ બાળકો ધો.૧માં પ્રવેશ મેળવશે. સાથે જ આ વર્ષે ધોરણ ૮ પછીના માધ્યમિક તેમજ ધો.૧૦ બાદના ઉ. માધ્યમિક શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે ધો.૯ અને ૧૧ના બાળકોનો પણ સમાવેશ શાળા પ્રવેશોત્સવમાં કરવામાં આવશે. જેથી ધો.૯ના ૧૫૫૭૭ તેમજ ધો.૧૧ના ૮૧૮૪ બાળકો મળીને આ વર્ષે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ હેઠળ સુરત જિલ્લાના કુલ ૪૫,૭૦૭ બાળકો આંગણવાડી, બાળવાટિકા, ધો.૧,૯ અને ૧૧ માં પ્રવેશ મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો અનુસુચિત જનજાતિના લોકોને અનેકવિધ યોજનાઓ લાભો

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન આજકાલ ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાશે સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ

error: Content is protected !!