અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ- 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જે માંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા..
જેમાં ઉદેપુરના- 2, વડોદરા- 16, ખેડા-10, અમદાવાદ- 41, મહેસાણા-5, બોટાદ- 1, જોધપુર- 1, અરવલ્લી- 2, આણંદ- 9, ભરૂચ- 5, સુરત- 4, ગાંધીનગર- 6, મહારાષ્ટ્ર- 2, દીવ- 5, જૂનાગઢ- 1, અમરેલી- 1, ગીર સોમનાથ- 3, મહીસાગર- 1, ભાવનગર- 1, લંડન- 2, પાટણ- 1, રાજકોટ- 1, મુંબઈ- 3 અને નડિયાદ- 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા…
દુર્ઘટના સમયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કુલ- 71 દર્દીમાંથી 42ને ડિસ્ચાર્જ કરાયા…
