મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

Facebook
Twitter
WhatsApp
Telegram

 મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરી અને જનસંપર્ક કર્યો

મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના બોરીયા ગામ ખાતે થી “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” ૧૭ દિવસ તાલુકાના છેવાડા ના લોકોને મળી તેમના પ્રશ્નો ને સાંભળ્યા હતા.
માજી કેદ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના ડિરેકટર સિદ્ધાર્થ ભાઈ ચૌધરી,યુથ કોંગ્રેસ ના પ્રમુખ હર્ષલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિતિ વચ્ચે આ યાત્રા તાલુકાના ગામેગામ ફરી હતી.
કોંગ્રેસી નેતો અને આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મેહતા,મંત્રી સતિષભાઈ પાંડે,,નયનભાઈ પાવાગઢી,વિપુલભાઈ પટેલ,ઈચ્છુંભાઈ પટેલ,છોટુભાઈ પટેલ, સંહિતાના આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળી હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજ ને થઈ રહેલ અન્યાય અને આદિવાસી સમાજની સમસ્યાઓ લઈ સમગ્ર તાલુકાના ગામે ગામ જઈ જનસંપર્ક કર્યો હતો. ૧૭ દિવસની યાત્રા બાદ અનાવલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મહેતાએ મહુવા તાલુકા પંચાયત ના ટીડીઓ પર જ ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરતા તાલુકા પંચાયતના બે વર્ષમાં મહુવા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારની ભરમાર સર્જાઈ છે.ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો થઈ ચોર ને જ્ ચોરીની તપાસ સોંપાય એમ ભ્રષ્ટાચારની તપાસ પણ ભ્રષ્ટ ટીડીઓને જ સોંપવામાં આવી.ટકાવારી સિવાય મહુવા તાલુકા પંચાયતમાં વિકાસ ના કામો નહીં થાય.
હાલ તો મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા અન્યાય સામે આક્રમકતા થી કરેલ યાત્રા ને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

વિમાન દુર્ઘટના સંદર્ભે FSL ખાતે ડીએનએ સેમ્પલિંગ થી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત ૨૪ કલાક ચાલુ છે: FSL ડિરેક્ટર શ્રી એચ.પી. સંઘવી

વિમાન દુર્ઘટના સંદર્ભે FSL ખાતે ડીએનએ સેમ્પલિંગ થી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત ૨૪ કલાક ચાલુ છે: FSL ડિરેક્ટર શ્રી એચ.પી. સંઘવી DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની

મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન

 મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નું સમાપન કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરી અને જનસંપર્ક કર્યો મહુવા તાલુકા

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025

અમદાવાદ વિમાન દુર્ઘટના અપડેટ, તા. 14-06-2025 રાજ્ય સરકારની સંપૂર્ણ સજ્જતાથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી વધુ ઝડપી બની નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના

એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાના મૃતકોના પાર્થિવ દેહની સોંપણી અંગેની મહત્વપૂર્ણ સૂચના પાર્થિવ દેહને ઘર સુધી બાય રોડ પહોંચાડવા માટે સરકારી તંત્ર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સની વ્યવસ્થા

error: Content is protected !!