પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા; અનાવલ બીરસામુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

Facebook
Twitter
WhatsApp
Telegram

પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા; અનાવલ બીરસામુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

જમ્મુ અને કાશ્મીરના પહલગામ વિસ્તારમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, અનાવલ બીરસામુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે નિર્દોષ લોકોએ આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવ્યા છે ત્યારે અનાવલ ના ખાતે ના બિરસામુંડા સર્કલ પર તમામ સમુદાયના લોકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

એક વર્ષની શ્રેણી આજે હસતી રમતી કિલકિલાટ કરે છે, જે આભારી છે સરકારની આર.બી.એસ.કે. યોજનાને

એક વર્ષની શ્રેણી આજે હસતી રમતી કિલકિલાટ કરે છે, જે આભારી છે સરકારની આર.બી.એસ.કે. યોજનાને કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા મુકેશ કાકડેની દીકરી શ્રેણીને મળ્યું

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’: વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ.૧૫.૦૦ લાખની લોન

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’: વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ.૧૫.૦૦ લાખની લોન ધો. ૧૨ અથવા ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ કે

વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને

પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને અપાવ્યું ગૌરવ

પલસાણા ગ્રામ પંચાયતે સુરત જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને અપાવ્યું ગૌરવ દેશની ૧.૪૪ લાખ ગ્રામ પંચાયતોમાંથી ગુજરાતની પલસાણા ગ્રામ પંચાયતની નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી વિશાખાપટ્ટનમ

error: Content is protected !!