હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી.

Facebook
Twitter
WhatsApp
Telegram

હીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી.

ખેતી નિયામકની કચેરીએ હીટવેવ સંદર્ભે સાવચેતીના પગલાં સૂચવ્યા

હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવી

* ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું.
* વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું.
* જમીનમાં ભેજનુ પ્રમાણ જાળવી રાખવા પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું.
* ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો.
* પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું.
* બપોરના કલાકો દરમિયાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી.
* પશુઓને છાંયડામાં રાખવાં તેમજ પીવાં માટે વારંવાર ચોખ્ખુ અને ઠંડું પાણી આપવું.
* પશુઓને ખોરાકમાં લીલું ઘાસ તેમજ ખનીજ દ્રવ્યયુક્ત આહાર આપવો અને ઓછી ગરમીનાં કલાકોમાં જ ચરાવવા માટે લઈ જવાં.
* બપોરના સમયે દુધાળા પશુઓને ચરાવવા તેમજ ખોરાક આપવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે મહુવાના મિયાપુરના વિપુલ પટેલ ની નિમણુંક.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના નિરીક્ષક તરીકે મહુવાના મિયાપુરના વિપુલ પટેલ ની નિમણુંક. રાહુલ ગાંધી ના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગમાં વધારો જોવા

સચિન-કનકપુર કનસાડ તથા પીપલોદ ખાતે રૂા.૧૦ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ

સચિન-કનકપુર કનસાડ તથા પીપલોદ ખાતે રૂા.૧૦ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂા.૧૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ચોર્યાસીના ધારાસભ્યશ્રી

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશન ભાગરૂપે ભારે વાહનોની અવર જવર તથા પાર્કિંગ પર પ્રતિબંધ.

સુરત રેલ્વે સ્ટેશન મોર્ડન લાઇજેશનના ભાગ રૂપે રેલ્વે સ્ટેશન આજુ-બાજુ તૈયાર કરવામાં આવનાર નવા ક્લાય ઓવરબ્રિજને વરાછા ફ્લાય ઓવરબ્રિજ સાથે જોડવા માટે કંન્ટ્રકશનની કામગીરીના કારણે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર યોગશિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીના ભાગરૂપે મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ પર યોગશિબિર યોજાઈ રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧૫ થી ૩૧ મે

error: Content is protected !!