પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.

Facebook
Twitter
WhatsApp
Telegram

પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે મહુવા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.

પાવાગઢમાં જૈન પ્રતિમાને યથા સ્થાને પુનઃ સ્થાપિત કરવા બાબતે શ્રી કરચેલીયા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ કરચેલીયા દ્વારા મહુવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર આસ્થા નું પ્રતીક શ્રદ્ધા નું કેન્દ્રબિંદુ અમારી પ્રાચીન વિરાસત એવા પરમ પૂજ્ય વંદનીય તીર્થંકર ભગવાનની મૂર્તિ પાવાગઢમાં માતાજીના મંદિર પાસે આવેલા જુના પગથિયાં પાસે આવેલ હતી જે મૂર્તિને અચાનક કાઢી નાખવામાં આવી છે તેમજ મૂર્તિને ખંડિત કરી કચરાના ઢગલાની વચ્ચે રાખવામાં આવી છે.જેમાં ધાર્મિક આસ્થાની લાગણી દુભાઈ એ રીતે તીર્થંકર ભગવાનની મૂર્તિઓને રાખી દેવામાં આવતા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી મૂર્તિઓને તે સ્થળ ઉપર બિરાજમાન કરવા માટે અને તાત્કાલિક ધારાધોરણ ની કાર્યવાહી કરવા માટે મહુવા મામલદાર ને આવેદનપત્ર આપી સરકારશ્રી ને ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!