ઉધના હરિનગરના વડીલ દંપતિએ સજોડે મતદાન કર્યું

Facebook
Twitter
WhatsApp
Telegram

ઉધના હરિનગરના વડીલ દંપતિએ સજોડે મતદાન કર્યું
 
લોકશાહીના પર્વમાં વડીલ ખત્રી દંપતિએ સંજોડે મતદાન કરી અન્ય દંપતિઓને મતદાન કરવા પ્રેરણા આપી
 
સૌએ પવિત્ર ફરજ સમજી ફરજિયાત મતદાન કરવું જ જોઈએ: વડીલ દંપતિ

સુરત:મંગળવાર: લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી, ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં ઉધના સિટીઝન કોલેજના મતદાન કેન્દ્રમાં વડીલ ખત્રી દંપતિએ સજોડે મતદાન કર્યું હતું. ઉધના હરિનગરમાં રહેતા ૬૭ વર્ષિય કિશોરભાઇ ખત્રી અને ૬૦ વર્ષીય વિમલબેન ખત્રી ટેલરનું કામ કરે છે. આ દંપતિએ આજ સુધીની મહત્તમ તમામ વિધાનસભા-લોકસભા-પંચાયત ચૂંટણીઓમાં સજોડે મતદાન કર્યું છે.
કિશોરભાઇએ ઉત્સાહથી મતદાન કરી જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય આપણા મતદાનથી સુદ્રઢ થાય છે. મારી પત્નીનો હમેશા આગ્રહ રહ્યો છે કે, મતદાન તો અવશ્ય કરવું જ. મારા પરિવારના તમામ પુખ્ત સભ્યોને હમેશા મતદાન કરવા માટે પ્રેરૂ છું. આજે મેં મતદાન કરીને લોકશાહીની ફરજ અદા કરી એનું મને ગૌરવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!