૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર વિભાગના રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટરના મુખ્ય માર્ગ પર તા.૬ અને ૭મીના રોજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ.

Facebook
Twitter
WhatsApp
Telegram

૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર વિભાગના રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટરના મુખ્ય માર્ગ પર તા.૬ અને ૭મીના રોજ તમામ પ્રકારના વાહનોની અવર-જવર તેમજ પાર્કિંગ પર પ્રતિબંધ
 
વૈકલ્પિક રૂટ તરીકે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટરથી મીઠીખાડી બ્રિજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફના બીજા રસ્તાનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે
 
શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુ
 
સુરત:રવિવાર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે
જાહેરનામા અનુસાર ૨૫ – નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૩-લિંબાયત વિધાનસભા મતદાર વિભાગ માટે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ડુંભાલ ખાતે રાખવામાં આવ્યું છે. જેથી તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ ડિસ્પેચિંગના દિવસે ૦૫:૦૦ વાગ્યાથી મતદાન સ્ટાફ તથા મતદાન મથક ઉપર જવા માટે રૂટના વાહનો પણ વધુ સંખ્યામાં આવશે. તદ્દઉપરાંત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પૂર્ણ થતાં સાંજના ૦૬:૦૦ વાગ્યાથી મતદાન સ્ટાફ તથા રૂટના વાહનો રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર એમ.પી.લીલીયાવાલા વિદ્યાભવન, ડુંભાલ ખાતે વધુ સંખ્યામાં અવર-જવર હોય જેથી ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તથા ચૂંટણીની કામગીરીમાં અડચણ ન આવે તે માટે રિસીવીંગ-ડિસ્પેચિંગ સેન્ટર લીલીયાવાલા વિદ્યાભવનના ગેટની બહારનો મુખ્ય રસ્તો મીઠીખાડી બ્રીજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફનો એક તરફી રસ્તો તા.૦૬/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૦૫:૦૦ વાગ્યાથી બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધી તથા તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સાંજના ૦૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારનાં વાહનોની અવર-જવર ઉપર તેમજ પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે.
વૈકલ્પિક રૂટ તરીકે લીલીયાવાલા વિદ્યાભવનના ગેટની બહારનો મુખ્ય રસ્તો મીઠીખાડી બ્રીજથી ડુંભાલ ફાયર સ્ટેશન તરફના બીજા રસ્તાનો ઉપયોગ કરી અવર-જવર કરી શકાશે. તેમજ ઉપરોક્ત પ્રતિબંધમાંથી પોલીસ વિભાગ, ફાયરના વાહનો, એમ્બ્યુલન્સ, SMC, સરકારી વાહનો તેમજ VVIPઓના વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!