સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.સૌરભ પારધીએ તમામ સેકટર ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારીઓ એનાયત કર્યા

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.સૌરભ પારધીએ તમામ સેકટર ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના અધિકારીઓ એનાયત કર્યા
આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચુંટણી હેઠળ મતદાન અને તા.૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે. ચુંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે થઈ શકે એ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.સૌરભ પારઘીએ ચુંટણીની કામગીરીને ધ્યાને લઈને વધારાના મેજીસ્ટ્રેટ પાવર એનાયત કર્યા જે અનુસાર સુરત જિલ્લામાં નિયુકત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ સિવાયના મદદનીશ ચુંટણી અધિકારીઓ, વધારાના મદદનીશ ચુંટણી અધિકારીઓ તેમજ નિયુક્ત વર્ગ-૩થી નીચેની સંવર્ગના ના હોય તેવા તમામ સેક્ટર ઓફીસરો(ઝોનલ ઓફીસર)ને ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કરી તેઓની નિમણુંક જે વિધાનસભા મતદાર વિભાગ માટે થયેલ હોય તે મતદાર વિભાગની સીમા પુરતા અધિનિયમની કલમો હેઠળના અધિકારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા સુધી સુપ્રત કરવા હુકમ કરાયો છે. આ અધિકારો ચુંટણીની કામગીરી માટે જ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત

ચોર્યાસી તાલુકાના કનસાડ ખાતે જળસંપત્તિ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨૧.૨૮ કરોડના ખર્ચે ફ્લડ પ્રોટેક્શન વોલ, બોક્ષ કલ્વર્ટસના રિનોવેશનના કામોનું ખાતમુહૂર્ત ફ્લડ પ્રોટેક્શન વોલ

સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત

સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત શિક્ષણ રાજ્યમંત્રી

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન: ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌

એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન: ગુજરાત સહિત દેશભરના ૬.૭૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત‌ માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના

ડુંગરી ગામે રસ્તો ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહન ફડફેટે દીપડા નું મોત.

ડુંગરી ગામે રસ્તો ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહન ફડફેટે દીપડા નું મોત. પ્રાપ્ત વિગત મુજબ આજે મહુવા તાલુકા ના કરચેલીયા ગામ થી ડુંગરી ગામ જતા

error: Content is protected !!