જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી માર્ગદર્શન હેઠળ નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ નવ વિધાનસભા મતવિસ્તારોમાં એક-એકમોડેલ મતદાન મથક ઉભા કરાશે.

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારધી માર્ગદર્શન હેઠળ નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ નવ વિધાનસભા મતવિસ્તારોમાં એક-એકમોડેલ મતદાન મથક ઉભા કરાશે.
આગામી તા.૭મી મેના રોજ સુરત જિલ્લાની નવ વિધાનસભા બેઠકો પર મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા વિધાનસભાદીઠ એક મતદાન મથકને મોડેલ મતદાન તરીકે તૈયાર કરવામાં આવશે. બારડોલી સંસદીય મતવિસ્તાર હેઠળની માંગરોળ વિધાનસભા બેઠકમાં માંગરોળની પ્રાથમિક શાળા ઉંચવાણ ગામે, માંડવી વિધાનસભામાં પ્રાથમિક શાળા દઢવાડા, કામરેજની પ્રાથમિક શાળા કોસમાડી, બારડોલીની ૧૦૪-આફવા(ખલી) પ્રાથમિક શાળા અને મહુવાની પ્રાથમિક શાળા વલવાડા ગામે તેમજ ચોર્યાસી વિધાનસભાની વેસુની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કુલના રૂમનં.૧ ખાતે મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
જયારે નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ લિંબાયતના ડુંભાલ-૩૧ની શ્રીમતી એમ.પી.લીલીયાવાલા વિધાભવન, ઉધનાની વી.ટી.પોદાર કોલેજ પાંડેસરા, મજુરાની પ્રેમનિકેતન લુર્ડસ કોન્વેન્ટ સ્કુલ, ઈન્ડોર સ્ટેડિયમની સામે, અઠવાલાઇન્સ ખાતે મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!