Breaking news:-કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક વિજપોલ સાથે ટકરાઈ અને પલટી ઇજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.

Facebook
Twitter
WhatsApp
Telegram

Breaking news:-કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક વિજપોલ સાથે ટકરાઈ અને પલટી ઇજાગ્રસ્તો ને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા.


મહુવા તાલુકાના કાછલ ગામે ઈંટ ભરેલી ટ્રક પલટી કાછલ ગામે ઈંટ ભરેલ ટ્રક જઈ રહી તે અરસામાં ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા ઈંટ ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઉતરતા જ બે વીજપોલ સાથે ટ્રક ધડાકાભેર અથડાઈ હતી અને બે જેટલા વીજપોલ ને તોડી ટ્રક પલટી ગઈ હતી.સ્થાનિકો તરત મદદે પહોંચી ગયા હતા અને ટ્રક માં સવાર પાછળ ઈંટ ઉપર બેસેલા ત્રણ મજૂરોને

ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તેઓને ત્વરિત ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી જાણવા મળે છે ત્યારે ચોમાસામાં ખેતરોમાં ચાલતા ઈંટ ના ભઠ્ઠાઓ માંથી ચાલતી ઈંટ ભરેલી ગાડીઓ ગામના રોડ રસ્તાઓના નુકસાન સાથે જ આવા અકસ્માતનું જોખમ પણ વધી જાય છે ત્યારે ક્યારે લેવામાં આવશે તંત્ર દ્વારા તાકીદે પગલાં અને લેવાશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ- 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જે માંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા..

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ- 163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જે માંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા.. જેમાં ઉદેપુરના- 2, વડોદરા- 16, ખેડા-10, અમદાવાદ-

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 108 ઇમરજન્સી સેવાની સરાહનીય કામગીરી… 1.41 વાગ્યે પહેલો કોલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક નજીકના સ્થળેથી રવાના કરાઈ… ૩ મિનિટમાં (લગભગ 1.44

ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા અનુરોધ

ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/વાવણી સમયે ખેડૂતોએ કાળજી લેવા અનુરોધ ખરીફ કઠોળ(મગ, મઠ, અડદ, ચોળા) પાકોમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગત ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ ૮

error: Content is protected !!