EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સુરતની વેસુ ૧૦૮ની ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાઈ.

Facebook
Twitter
WhatsApp
Telegram

EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા સુરતની વેસુ ૧૦૮ની ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાઈ.
 
હૈદરાબાદ ખાતે ૧૦૮ ટીમને એવોર્ડ એનાયત કરાયો
EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ દ્વારા આંધ્રપ્રદેશના હૈદરાબાદ ખાતે સુરતની વેસુ લોકેશનની ૧૦૮ ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
ગત તા.૧૪/૦૬/૨૦૨૪ ના રોજ સુરત જિલ્લાના ગિરીશભાઈ પટેલ વેસુ થી ૧૭ કિલોમીટર દૂર હજીરા નજીક મોરા ટેકરા ગામમાં ઝેરી દવા પી લીધી હતી. ૧૦૮ને કોલ મળતા ફરજ પરના ઈમરજન્સી મેડિકલ ટેકનિશ્યિયન સરિતાબેન અને પાઇલોટ કરણભાઈએ ઝડપી સારવાર આપી દર્દીનો જીવ બચાવ્યો હતો. તેમને ૧૦૮ મારફતે પરિતોષ હોસ્પિટલ,અડાજણ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કર્યા હતા. આ કેસમાં ઉત્કૃષ્ટ સેવા બદલ વેસુ ૧૦૮ને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવા એવોર્ડ ૧૦૮ના ઈએમટી સરિતાબેન અને પાઇલોટ કરણભાઈને ગ્રીન હેલ્થ સર્વિસીસના ચેરમેન ડૉ.જી.વી.કે. રેડ્ડીના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે EMRI ૧૦૮ સેવા ડાયરેક્ટર કૃષ્ણમ રાજુ એન વેંકટેશમ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રામ શેખર અને ગુજરાતના ૧૦૮ સેવાના સીઓઓ જશવંત પ્રજાપતિ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા દ.ગુજરાત (તાપી, સુરત જિલ્લાના) પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને EME દ્વારા એવોર્ડ વિજેતાઓની ઉમદા કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!