જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઈ: હવે તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી નોંધણી કરવાની તક

Facebook
Twitter
WhatsApp
Telegram

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવાઈ: હવે તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી નોંધણી કરવાની તક
 
ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે તા.૨૬ નવેમ્બર સુધી અરજી કરવા અનુરોધ

જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષ માટે ધોરણ ૯ અને ૧૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયા વિવિધ ખાલી બેઠકો માટે પ્રવેશ પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારોને ફી વગર નોંધણી માટે સંસ્થાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી અનિવાર્ય છે. ધો.૯ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsix અને ધો. ૧૧ની નોંધણી માટે: https://cbseitms.nic.in/2024/nvsxi_11/ આ લિકંનો ઉપયોગ કરી શકાશે.
જો અરજી દરમિયાન કોઈ માહિતીમાં ભૂલ થઈ હોય, તો પત્રમાં લિંગ, કેટેગરી (જનરલ/OBC/SC/ST), વિસ્તાર (ગ્રામ્ય/શહેરી), અપંગતા અને પરીક્ષાની માધ્યમ જેવી વિગતોમાં સુધારાની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ માટેની સુધારાની વિન્ડો તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ બાદના બે દિવસ સુધી ખુલ્લી રહેશે. નવોદય વિદ્યાલય સમિતિએ તમામ ઉમેદવારોને સમયસર તેમની અરજી પૂર્ણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!