મહુવા તાલુકાના દેદવાસણ ગામે વૃદ્ધ સાયકલ પરથી પડી જતા સારવાર દરમ્યાન મોત.

Facebook
Twitter
WhatsApp
Telegram

મહુવા તાલુકાના દેદવાસણ ગામે રહેતા વૃદ્ધ સાયકલ પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે કરચેલીયા ત્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બારડોલી અને ત્યારબાદ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન વૃદ્ધનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત,મહુવા:-પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના દેદવાસણ ગામે ઝાડી ફળિયામાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ યોગેશભાઈ કેશવભાઈ પટેલ તા-18/10/2024ના રોજ સાંજે 6:30 વાગ્યાના અરસામા પોતાની સાયકલ લઈ કરચેલીયા થી દેદવાસણ આવી રહ્યા હતા.તે દરમિયાન ખરવાણ ગામ પાસે રસ્તામાં વરસાદી વાવાઝોડુ આવતા પોતાની સાયકલનુ બેલેન્સ ખોરવાતા વૃદ્ધ સાયકલ પરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા પ્રાથમિક સારવાર માટે કરચેલીયા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે બારડોલી અને ત્યાંથી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તા-20/10/2024ના રોજ વૃદ્ધ યોગેશભાઈ પટેલનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!