મતદાન લોકશાહીનું અમૂલ્ય અંગ: લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકોએ અચૂક મતદાન કરવું જ જોઈએ: પ્રથમ વખત મતદાતા વત્સલ પટેલ

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
મતદાન લોકશાહીનું અમૂલ્ય અંગ: લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકોએ અચૂક મતદાન કરવું જ જોઈએ: પ્રથમ વખત મતદાતા વત્સલ પટેલ
 
૧૯ વર્ષીય વત્સલ પટેલે મતદાન કરી નવા મતદારોને લોકશાહી પ્રક્રિયાનો મહત્વનો ભાગ બનવા પ્રેરણા પૂરી પાડી હતી

સુરત:મંગળવાર: લોકસભાની ચુંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ સુરતીઓએ મતદાનના અવસરને પણ પ્રસંગની જેમ માણ્યો હતો. ડીંડોલી સ્થિત માતૃભૂમિ વિદ્યાલયમાં ૧૯ વર્ષીય વત્સલ પટેલે પ્રથમ વખત મતદાન આપી નવા અને યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. પ્રથમ વખત મતદાન કરવા આવેલા વત્સલે ઉત્સાહભેર જણાવ્યું કે, અમે બધા મિત્રોએ આ વખતે અચૂક મતદાન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમે બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી એક નિર્ધારિત સમયે પોત પોતાના વિસ્તારમાં મત આપવા પહોંચી ગયા હતા. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વત્સલે લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી ખાસ કરીને પોતાના જેવા યુવા મતદારોને અચૂક મતદાન કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવવા પ્રેરણા પૂરી પાડી હતી.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: