અનાવલ વાંસદા રોડ પર આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.

Facebook
Twitter
WhatsApp
Telegram

અનાવલ વાંસદા રોડ પર આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.


સુરત,મહુવા:-પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના આંગલધરા ગામની સીમમાં ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત ની ઘટના સામે આવી છે.
એસ.ટી.બસ નં. GJ-18ZT-0662 ના ચાલક વિનયસિંહ બાબુસિંહ ગોહીલ રહે.દેથળી ગામ તા.સિધ્ધપુર જી.પાટણ પોતાના કબ્જાની એસ.ટી.બસ નંબર GJ-18-ZT-0662 ને ઞગફલતભરી રીતે અને પુરપાટ ઝડપે વાંસદા તરફથી અનાવલ તરફ આવી રહી

હતી તે સમયે આંગલધરા ગામની સીમમાં બસને અચાનક જોરથી બ્રેક મારતા બસ સ્લીપ થઈ જવા પામી હતી અને સામેથી આવતી ટ્રક નંબર GJ-21W-9605 સાથે અથડાવી હતી આ અકસ્માતમાં બસમાં બેસેલ મુસાફરો પૈકી બે મુસાફરોને હોઠના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી જ્યારે એસ.ટી.બસને નુકશાન થવા પામ્યું હતું ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા અનાવલ ઓ.પી ના જમાદાર હેમંતભાઈ મહેન્દ્રભાઈ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા

મહુવાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બચાવી લેવાયા આજે બપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયાઃ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સુરતના શાહ દંપતિના નશ્વરદેહ પરિવારજનોને સોંપાયાઃ અમદાવાદ ખાતે થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિજનોના ડી.એન.એ. સેમ્પલ મેચ

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે

કામરેજ, ઓલપાડ, કિમ અને કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૨૩મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ સંબંધિત પો.સ્ટે.માં હરાજીમાં ભાગ લઈ શકશે કામરેજ ડિવીઝનના

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૩૦ :સુરત જિલ્લો

પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા- ૩૦ :સુરત જિલ્લો’ જેના વગર દરેક રસોઈ અધુરી છે તેવા શાકભાજીના રાજા બટેટાની લાભકારક ખેતી બટેટા પ્રોટીન, સ્ટાર્ચ અને વિટામિન સી ઉપરાંત

error: Content is protected !!