સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહીં

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહીં
 
વાહન પરિવહન પોર્ટલ પર વાહન નંબર સહિતની વિગતો ભરી ચલણની વિગતો મેળવી ઓનલાઈન પેમેન્ટ પણ શક્ય
 
સુરત RTO વિભાગ દ્વારા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા અનુરોધ
સુરત આર.ટી.ઓના નામે સુરતથી નોંધણી પામેલા વાહન ચાલકોને વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાહન પરિવહન પોર્ટલના નામથી લિંક મોકલવામાં આવે છે. આ અંગે આર.ટી.ઓ વિભાગ દ્વારા ક્યારેય વૉટ્સઅપ મેસેજ કરવામાં આવતા નથી. વાહન પરિવહન પોર્ટલ પર રજિસ્ટર્ડ વાહન નંબર અને અન્ય વિગતો એન્ટર કર્યાબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા OTP એન્ટર કરીને વાહન પરના ચલણની વિગતો મેળવી શકાય છે. જેનું ઑનલાઈન પેમેન્ટ ઈ-ચલણ પોર્ટલ પર જ કરી શકાય છે. જેથી કોઈ પણ ખાનગી નંબર પરથી વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ આવે અને એમાં લિંક મોકલવામાં આવે તો એ લિંક પર ક્લિક કરવું નહીં. આવી કોઈ પણ લિંક કે વૉટ્સઅપ મેસેજ સુરત RTO વિભાગ દ્વારા મોકલવામાં આવતો નથી. તથા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા પ્રાદેશિક વાહનવ્યવહાર વ્યવહાર અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!