કાની ગામે વર્ષોજૂની સમસ્યા યથાવત સાકડાં નાળાના કારણે આંગણવાડી પાણીમાં ગરક.

Facebook
Twitter
WhatsApp
Telegram

કાની ગામે વર્ષોજૂની સમસ્યા યથાવત સાકડાં નાળાના કારણે આંગણવાડી પાણીમાં ગરક.

સુરત,મહુવા:-મહુવા તાલુકાના ભારે વરસાદ ના પગલે ઓવરટોપિંગના કારણે કાની નિઝર રોડ,કાની પ્રાયમરી સ્કૂલ ટુ આટીયા ફળિયા રોડ બંધ થઈ જવા પામ્યા હતા ત્યારે કાની ગામે પારસી ફળિયાની વર્ષોજુની સમસ્યા આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત માં જ જોવા મળી છે સાકડાં નાળુ વિકાસનું મુર્હત જોઈને બેઠું છે છતાં પણ વર્ષોજુની સમસ્યા નો અંત આવ્યો નથી સ્થાનિકો દ્વારા અવારનવાર જવાબદાર તંત્ર ને જાણ કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનો અંત નહીં આવતા ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા પાણીમાં ગરક થઈ જવા પામ્યા હતા પાણીનો નિકાલ નહિ થતા નાના ભૂલકાનું ભવિષ્ય પણ જોખમાં મુકાઇ ગયું હતું તો બીજી તરફ લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા હતા તેમજ આંગણવાડી પણ પાણીમાં ગરક થઈ જવા પામી હતી ત્યારે સાકડાં નાળા નો ઉકેલ વહેલી તકે આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો અનુસુચિત જનજાતિના લોકોને અનેકવિધ યોજનાઓ લાભો

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન આજકાલ ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાશે સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ

error: Content is protected !!