સરથાણા ઝોન-શાળા નં.૩૧૦ની મુલાકાતે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ: વરસાદગ્રસ્ત બાળકો સાથે સંવાદ કર્યોઃ

Facebook
Twitter
WhatsApp
Telegram

સરથાણા ઝોન-શાળા નં.૩૧૦ની મુલાકાતે મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ: વરસાદગ્રસ્ત બાળકો સાથે સંવાદ કર્યોઃ

વરસાદી સંકટ સમયે સ્થાનાંતરિત બાળકોની સ્થિતિનું નિરીક્ષણ કરતાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ


સુરત શહેરમાં છેલ્લા બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આવા સમયમાં તાકીદની કામગીરીઓના ભાગરૂપે શહેરના મુખ્ય અધિકારીઓ દ્વારા સમીક્ષાત્મક કામગીરી હાથ ધરવામાં આવી છે.
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સરથાણા ઝોનમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૩૧૦ની મુલાકાત લીધી હતી. જ્યાં શહેરના આદર્શ નિવાસી શાળાના ૧૦૨ બાળકોને સ્થાળંતર કરાયા હતા. આ મુલાકાત દરમિયાન મ્યુ.કમિશનરશ્રીએ બાળકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની હાલની પરિસ્થિતિ, ખાવા-પીવા, રહેવા તેમજ અભ્યાસ જેવા પરિબળોની વિગતો મેળવી હતી. તેમની સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા.
મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલે પરિસ્થિતિનું નિકટથી નિરીક્ષણ કરી તાકીદે જરૂરી સગવડ અને સુવિધાઓ પૂરાં પાડવા માટે અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે બાળકોના મનોબળને વધારવા માટે પણ સહાનુભૂતિપૂર્ણ વલણ દાખવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો

‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લામાં તા.૩૦મી જુનથી તા.૧૫મી જુલાઈ સુધી આદિવાસી પરિવારોને મળશે યોજનાકીય લાભો અનુસુચિત જનજાતિના લોકોને અનેકવિધ યોજનાઓ લાભો

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી

વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન

ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના અવશેષો નિવારવા ખેડૂતોને માર્ગદર્શન આજકાલ ખેતીમાં વધતાં જતાં જંતુનાશક દવાના વપરાશને કારણે ખેત પેદાશોમાં

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ:સુરત જિલ્લો રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૬થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાશે સુરત જિલ્લાની ૧૦૮૯ શાળાઓના ૨૧ હજારથી વધુ

error: Content is protected !!