ગભેણી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યા.

Facebook
Twitter
WhatsApp
Telegram

ગભેણી ગામની સરકારી પડતર જમીન પરના ગેરકાયદે ઝીંગા તળાવોને દૂર કરવામાં આવ્યાઃ

૫૫,૦૦૦ ચો.મી. જમીન પરના દબાણો દૂર કરાયાઃ
      સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઉધનાના મામલતદાર શ્રી એ. આર. નાયક તથા તેમની ટીમ દ્વારા ગત તાઃ૨૧મી માર્ચના રોજ ગભેલી ગામમાં મેગા ડિમોલીશન હાથ ધરી સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
સુરત શહેર દક્ષિણ (મજુરી) પ્રાંતશ્રી વિ.જે. ભંડારીના નેજા હેઠળ શહેરના ઉધનાના વિસ્તારની ગભેણી ગામની સરકારી પડતર જમીન ઉપર બનાવવામાં ગેરકાયદેસર ઝીગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ડિમોલીશન ઉધના મામલતદારશ્રી એ. આર. નાયક તથા મહાનગ૨પાલિકાના સ્ટાફગણ અને સચીન GIDC પોલીસ સ્ટેશનના સહયોગથી કવાયત હાથ ધરવામાં આવી હતી. ગભેલી ગામના બ્લોક નં.- ૪૮૩ વાળી સરકારી જમીન ઉપર અંદાજિત ૫૫,૦૦૦ (પંચાવન ગુજાર) ચો.મી. વાળી જમીન કે જેની હાલની બજાર કિંમત રૂ. ૪૧.૨૫ કરોડની સરકારી જમીનમાં કરવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ… ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં

તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

દિન વિશેષ: ૧૮ એપ્રિલ: વર્લ્ડ હેરિટેજ ડે તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

error: Content is protected !!