જાણીએ ચકલી વિશેની થોડી રસપ્રદ વાતો:

Facebook
Twitter
WhatsApp
Telegram

જાણીએ ચકલી વિશેની થોડી રસપ્રદ વાતો:

વિશ્વમાં ચકલીઓની આશરે ૪૩ જાતિઓ છે, છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં ૬૦ થી ૮૦ ટકાનો ઘટાડો થયો છે
ચકલીના સંરક્ષણ માટે ૨૦૧૩ માં ચકલીને દિલ્લીનું અને ૨૦૧૩માં બિહારનું રાજ્ય પક્ષી જાહેર કરાયું હતું.
ચકલીઓ સામાન્ય રીતે ૩૮ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. આફતના સમયે ૫૦ કિમી પ્રતિ કલાક ઝડપે ઉડે છે.
સામાન્ય રીતે જમીન પર સીધા ચાલવાને બદલે ચકલીઓ ઉછળે છે.
ચકલીના બહુ જ ઓછા ઈંડામાં માતાપિતા બંનેના DNA હોય છે. તેઓ મોટાભાગે માતાના ડીએનએ ધરાવે છે.
સરેરાશ, માદા ચકલી દર વર્ષે ૩ થી ૫ ઇંડા આપે છે. ૧૨ થી ૧૫ દિવસ પછી ઇંડામાંથી એક ચકલી જન્મ લે છે.
ઘરચકલી કે જંગલી ચકલી સરેરાશ ૪ થી ૫ વર્ષ સુધી જીવે છે. પાંજરામાં પૂરેલી પાલતુ ચકલી સરેરાશ ૧૨ થી ૧૪ વર્ષ જીવે છે.
એક અભ્યાસ મુજબ ચકલીઓની સંખ્યા ઘટવાનું મોટું કારણ છે મોબાઇલ ટાવરનું રેડિએશન, કેમ કે સામાન્ય રીતે ૧૨ થી ૧૫ દિવસમાં ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે, પરંતુ મોબાઇલ ટાવરની પાસે ૩૦ દિવસ સુધી પણ બચ્ચા બહાર નથી આવી શકતા એવું નોંધાયું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ ભારતના પ્રતિનિધિત્વ માટે અન્ય સાંસદો સાથે સાંસદ ધવલ

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા

બાળમજૂરી નાબુદી અંતર્ગત સુરત જિલ્લા ટાસ્કફોર્સની ટીમે મહુવા તાલુકામાંથી ૨ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવ્યા બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે સુરત જિલ્લાના મહુવા તાલુકાની

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલ બચકાનીવાલાએ પોતાનો જન્મદિન સેવાભાવના સાથે નવી સિવિલના બાળદર્દીઓ સાથે ઉજવ્યો રામનવમીના પવિત્ર પર્વે નવી સિવિલ હોસ્પિટલના બાળદર્દીઓને રમકડાં, ચોકલેટ, ફુગ્ગાઓ અને મીઠાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ

ઓલપાડ ખાતે વન, પાણી પૂરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જળ સંચયના કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક યોજાઈ ઓલપાડના દરિયાકાંઠાના ૨૮ ગામોમાં મહત્તમ વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવાશે: