માંડવી તાલુકાના દેવગઢ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી

Facebook
Twitter
WhatsApp
Telegram

રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત ૨૦૦થી વધુ યુવાઓએ રમત ગમત કાર્યક્રમ માં ભાગ લીધો

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના દેવગઢ ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેમાં ૨૦૦થી વધુ યુવાઓને મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓ અને વિવિધ રમતો સંબંધિત જાણકારી અપાઈ હતી.

જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યુવાઓને કબડ્ડી, વોલિબોલ, રસ્સાખેંચ, દોરડાકુદ જેવી રમતો રમાડી વિજેતા ટીમને ટ્રોફી તેમજ વિવિધ ઈનામ દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે જ રમતોના માધ્યમથી યુવાઓને માનસિક અને શારીરિક સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ અને વ્યાયામનું મહત્વ સમજાવી તેને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચશ્રી, શાળાના પ્રિન્સીપાલશ્રી જ્હોન ક્રિશ્ચયન, યુવા મંડળના પ્રમુખશ્રી ધર્મેશ ચૌધરી, નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના સ્વયંસેવક નિખિલ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ… ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં

તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

દિન વિશેષ: ૧૮ એપ્રિલ: વર્લ્ડ હેરિટેજ ડે તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

error: Content is protected !!